Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દુધિયા ગામના રામમંદિરના પૂજારી ભીખુભાઈ મોઢા પરિવાર દ્વારા છેલ્લા ૪પ વર્ષથી સેવા-પૂજા કરવામાં આવતી હતી. તેઓ સેવા નિવૃત્ત થતા તેમનો વિદાયમાન સમારોહ યોજાયો હતો. હરસિદ્ધિ માતાજી મંદિરના પૂજારી ભારતીબાપુ આહિર અગ્રણી પરબતભાઈ વરૂ, વિઠ્ઠલભાઈ મશરૂ, નિલેશ કાનાણી, મૂર્તિના દાતા પરિવારના કેતનભાઈ મશરૂ, કથાકાર નંદલાલ મોઢા, દુધિયાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. પૂજારી ભીખુભાઈ ગોર તથા ગોરાણી દેવકુંવરબેન મોઢાનું સન્માન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial