Advertisement
Author: નોબત સમાચાર

મહાવીર જ્યંતી નિમિત્તે પ્રીતિ ભોજન

દશા શ્રીમાળી જ્ઞાતિ લાણી સંસ્થાના સભ્યોનું

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગર દશા શ્રીમાળી જ્ઞાતિ લાણી સંસ્થાના સભ્યોનું સહપરિવાર પ્રીતિ ભોજન તા. ર૦-૪-ર૦રપ ના બપોરે ૧૨ થી ર વાગ્યા સુધી જ્ઞાતિની વાડીમાં દાતા સ્વ. મોહનલાલ માવજીભાઈ મહેતા, સ્વ. હેમકુંવરબેન મોહનલાલ મહેતા તથા સ્વ. દલસુખભાઈ મોહનલાલ મહેતાની પુણ્ય સ્મૃતિમાં હસ્તે શ્રીમતી જયશ્રીબેન દલસુખભાઈ મહેતા પરિવાર તરફથી રાખવામાં આવ્યું છે. દરેક સભ્ય પરિવારને પ્રીતિ ભોજનનો લાભ લેવા પધારવા પ્રમુખ અશ્વિનભાઈ વાઘજીયાણી, મંત્રી વિજયભાઈ શેઠ તથા દાતા પરિવાર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh