Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગરમીમાં ઘટાડો થતા શહેરીજનોને રાહતઃ
જામનગર તા. ૧પઃ નગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં નજીવા વધારા સાથે મહત્તમ તાપમાન ૩૪.૮ ડીગ્રી નોંધાયું હતું. તેજીલા વાયરાઓના પગલે જનતાને ગરમીમાંથી રાહત મળી હતી. જામનગરમાં મંગળવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન આંશિક વધીને મહત્તમ તાપમાન ૩૪.૮ ડીગ્રી અને એક ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન પચ્ચીસ ડીગ્રી નોંધાયું હતું. નગરમાં પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૩પ થી ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી. ઝપાટરીતે ફૂંકાતા તેજીલા વાયરાઓના પગલે ગરમીનું જોર ઓછું રહેતા પ્રજાજનોએ રાહત અનુભવી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ નહીંવત્ ઘટીને ૮૦ ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial