Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફાયરબ્રિગેડના શહીદ જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિઃ
જામનગરના ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા ગઈકાલે નેશનલ ફાયર ડેની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ ૧૯૪૪માં મુંબઈમાં સર્જાયેલી આગ દુર્ઘટનામાં ફાયરબ્રિગેડના સંખ્યાબંધ જવાનો શહીદ થયા હતા. તેમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈ, ફાયરના અન્ય અધિકારી જવાનો તેમજ મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial