Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ વ્યાજખોર સામે પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરીઃ
જામનગર તા.૧૫ : લાલપુરના મીઠોઈ ગામના એક યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાઈ ગયા પછી ત્રણ શખ્સે તેઓની મોટર પડાવી લઈ હોટલે જઈ ઉઘરાણી કરી અપમાનિત કરતા વ્યથિત યુવાને ઝેરી દવા પી લીધી હતી. તેઓનું સારવારમાં મૃત્યુ થયું છે. પોલીસે ત્રણેય શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જામનગર તા.૧૫ : લાલપુરના મીઠોઈ ગામના એક યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાઈ ગયા પછી ત્રણ શખ્સે તેઓની મોટર પડાવી લઈ હોટલે જઈ ઉઘરાણી કરી અપમાનિત કરતા વ્યથિત યુવાને ઝેરી દવા પી લીધી હતી. તેઓનું સારવારમાં મૃત્યુ થયું છે. પોલીસે ત્રણેય શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial