Advertisement
Author: નોબત સમાચાર

બિહારમાં કોંગ્રેસ-આરજેડીનું ગઠબંધન લડશે વિધાનસભાની ચૂંટણીઃ પટણામાં તા. ૧૭ ના બેઠક

હવે એનડીએની સરકાર નહીં બનેઃ તેજસ્વી યાદવ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧પઃ આજે નવી દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને અધ્યક્ષસ્થાને રાહુલગાંધીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ બિહારમાં આગામી વિધાનસભાની ચૂંટણી આરજેડી અને કોંગ્રેસ સહિતના પક્ષોનું ગઠબંધન લડશે. તેજસ્વી યાદવે બેઠક પછી જણાવ્યું કે, સકારાત્મક વાતચીત થઈ છે, હવે બિહારમાં એનડીએની સરકાર નહીં રચાય. અમે સાથે બેસીને મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરીશું. મુખ્યમંત્રીને લઈને ચિંતા નથી, મુખ્ય ઉદ્દેશ્ય એનડીએને સત્તામાંથી વિદાય આપવાનો છે.

તેમણે કહ્યું કે, સીટ શેરીંગ અને કોમન મીનીમમ પ્રોગ્રામ નક્કી કરવા તા. ૧૭-એપ્રિલના પટણામાં ગઠબંધનની બેઠક યોજાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh