Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની જિ.પં.સામાન્ય સભા શાંતિથી સંપન્ન

                                                                                                                                                                                                      

જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિ.પં. પ્રમુખ રંજનબેન જીવાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં એજન્ડા મુજબના મહત્ત્વના ઠરાવો બહુમતિથી પસાર થયા હતા. વિપક્ષના સદસ્ય ઉર્મિલાબેન મારવીયાએ જિ.પંં.નો વિવિધ શાખાના અધિકારીઓ જવાબ આપતા નથી નો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ સભામાં ડીડીઓ, ઉપપ્રમુખ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, તેમજ તમામ સભ્યો હાજર રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh