Advertisement
Author: નોબત સમાચાર

હાલારી વિશા ઓશવાળના સમસ્ત જ્ઞાતિજનો માટે નાતજમણ યોજાશે

ઓશવાળ સેન્ટરમાં તા. ૧૨મી એપ્રિલે

જામનગર તા. ૧૦: શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજ-જામનગરના નેજા હેઠળ અને ચૈત્રીપૂનમના પવિત્ર પર્વ નિમિત્તે જામનગર શહેર અને બાવન ગામમાં તથા બહારગામથી આવનાર શ્રી હાલારી વિશા ઓશવાળના સમસ્ત જ્ઞાતિજનો માટે નાત જમણનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ જ્ઞાતિજનોના સહકારથી તા. ૧૨-૪-૨૦૨૫ને શનિવારે ૧૧થી બપોરના ૨ વાગ્યા દરમિયાન ઓશવાળ સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. વસ્તીગ્રંથની કામગીરી પૂર્ણતાના આરે છે કોઈ જ્ઞાતિજનોના ફોર્મ ભરવાના બાકી રહી ગયેલ હોય તે દરેક વ્યકિત દીઠ એક ફોટો સાથે રાખી આ કાર્યક્રમમાં ફોર્મ ભરી જવા તેમજ જ્ઞાતિજનોને વ્યવસ્થામાં દરેકે સાથ સહકાર આપવા હિતેશ મનસુખલાલ ચંદરિયા (માનદ્મંત્રી, હાલારી વિશા ઓશવાળ સમાજ-જામનગર) દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh