Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અરૂણાચલ પ્રદેશના રાજ્યપાલ લેફ્ટેનન્ટ જનરલ કે.ટી. પટનાયક દ્વારકા પધાર્યા હતાં. જ્યાં તેમણે સુપ્રસિદ્ધ જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન-પૂજા કર્યા હતાં. પુજારી પરિવાર તથા સ્થાનિક અગ્રણીઓ દ્વારા તેમનું સ્વાગત-સન્નમાન કરવામાં આવ્યું હતું. તેઓ બેટ દ્વારકાના શ્રીજી મંદિરમાં પણ દર્શનાર્થે રવાના થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial