Advertisement
Author: નોબત સમાચાર

અરૂણાચલ પ્રદેશના રાજ્યપાલ દ્વારકાધીશ ભગવાનના દર્શનાર્થે

અરૂણાચલ પ્રદેશના રાજ્યપાલ લેફ્ટેનન્ટ જનરલ કે.ટી. પટનાયક દ્વારકા પધાર્યા હતાં. જ્યાં તેમણે સુપ્રસિદ્ધ જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન-પૂજા કર્યા હતાં. પુજારી પરિવાર તથા સ્થાનિક અગ્રણીઓ દ્વારા તેમનું સ્વાગત-સન્નમાન કરવામાં આવ્યું હતું. તેઓ બેટ દ્વારકાના શ્રીજી મંદિરમાં પણ દર્શનાર્થે રવાના થયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh