Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એપ્રિલથી જૂન દરમ્યાન એક વખત
ખંભાળિયા તા. ૧૦: પી.એમ. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ એલ.પી.જી. સિલિન્ડરના ફ્રી રીફીલીંગનો લાભ લઈ શકશે. સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના*ના તમામ તબક્કાના લાભાર્થીઓ અને રાજ્ય સરકારની *પીએનજી/એલપીજી સહાય યોજના હેઠળના તમામ લાભાર્થીઓને નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬માં એપ્રિલ-૨૦૨૫ થી જુન-૨૦૨૫ના ત્રિમાસિક સમયગાળા દરમ્યાન એક વખત વિનામૂલ્યે એલ.પી.જી. સિલિન્ડરના રીફીલીંગનો લાભ મળવાપાત્ર રહેશે. અંગેની વધુ માહિતી મેળવવા માટે આપની નજીકની સ્થાનિક ગેસ એજન્સીનો સંપર્ક કરવાનો રહેશે, આથી પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને તેનો લાભ લેવા દેવભૂમિ દ્વારકા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial