Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સડોદરના પત્રકાર દ્વારા રજૂઆતઃ
જામનગર તા. ૧૦: જામનગરથી કુતીયાણાની બસ સવારે ૬.૪૫ વાગ્યે ઉપડે છે. તેની સાથે જ લગભગ જામનગર-ઉપલેટાની બસ દોડે છે. આ બે બસમાંથી એક બસને સવારે આઠ વાગ્યે ઉપાડી વાયા બાવડીદર દોડાવવા સડોદરના પત્રકાર મધુકાંતભાઈ મહેતાએ સંસદસભ્ય તથા એસ.ટી.ના અધિકારીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે.
આ ઉપરાંત બાવડીદર ગામથી તાલુકા મથકે જવા કોઈ સીધી બસની સુવિધા નથી. તેથી બાવડીદરને યોગ્ય સુવિધા મળે તે જરૂરી છે. સડોદરથી ધુન ધોરાજી એસ.ટી. બસને વાયા ફુલનાથ દોડાવવા પણ માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial