Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમઃ
શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય અને સેવ કલ્ચર-સેવનેશન ફાઉન્ડેશન દ્વારા નેશનલ ફોરેન્સ સાયન્સ યુનિ. ગાંધીનગરમાં આયોજિત ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધામાં જામખંભાળિયાની સંસ્કાર એજયુ. ટ્રસ્ટની પૂર્વ વિદ્યાર્થિની ઈશા પ્રણવકુમાર શુકલે ૧૫૦૦૦ સ્પર્ધકોમાંથી ૩૩ સ્પર્ધકોમાં સ્થાન મેળવતાં આયોજક સંસ્થા દ્વારા એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વિશેષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસ સ્થાને ભોજન સાથે સંવાદનો અદુભુત અવસર પણ માણ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયા, સંસ્થાના સ્થાપક ઉદય માહુરકર વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial