Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જાયન્ટસના તમામ ગ્રુપના સંયુકતક્રમે રકતદાનના બે કેમ્પ યોજાશે

આવતીકાલે પ્રથમ કેમ્પ પછી લોકડાયરોઃ

જામનગર તા. ૧૦: જામનગર જાયન્ટસના તમામ ગ્રુપના સંયુકત ઉપક્રમે રકતદાનના બે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ કેમ્પ તા. ૧૧-૪ને શુક્રવારે સવારે ૯ થી રાત્રીના ૨ વાગ્યા સુધી સતી રૂડી માતાના મંદિરે, પીપરટોડામાં રાખવામાં આવ્યો છે. જેમાં લોકડાયરો પણયોજાશે.

બીજા કેમ્પ તા. ૧૨-૪ને શનિવારે (હનુમાન જયંતી)ના સવારે ૯ વાગ્યાથી બાલા હનુમાનજી મંદિર, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યો છે.  કેમ્પમાં એકત્રીત થયેલ રકતથી જાયન્ટસ વેલ્ફર ફાઉન્ડેશન ફેડરેશન ૩-બીના પ્રેસિડેન્ટ મુકેશભાઈ પાઠકની રકતતુલા કરવામાં આવશે. આ કાર્યને સફળ બનાવવા માટે ફેડરેશન કાઉન્સિલર એ.ડી. જાડેજાની રાહબરી હેઠળ જામનગર જાયન્ટસ ગ્રુપના તમામ હોદેદારો તથા સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh