Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આવતીકાલે મહાત્મા જયોતિરાવ ફુલેની જન્મજયંતી ઉજવાશે

ઓબીસી એકતા પરિષદ દ્વારા

જામનગર તા. ૧૦: ભારતમાં મહિલા તથા ઓબીસી-એસસી-એસટી જેવી પછાત જાતિઓમાં શિક્ષણનો પાયો નાખનાર તથા સામાજિક ક્રાંતિના પ્રણેતા મહાપુરૂષ મહાત્મા જયોતિરાવ ફુલેની ૧૯૮મી જન્મ જયંતી નિમિત્તે આવતીકાલ તા. ૧૧ એપ્રિલ ૨૦૨૫ને શુક્રવારના સવારે ૯-૩૦ થી ૧૨-૩૦ વાગ્યા સુધી જુના રેલવે સ્ટેશન પાસે આવેલ જયોતિરાવ ફુલે ચોક, જામનગરમાં જન્મજયંતીની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ઓબીસી-એસ.એસ.ટી.- માયનોરીટી સમાજના ભાઈઓ, બહેનો, તથા કાર્યકર્તાઓએ પધારવા ઓબીસી એકતા પરિષદ-જામનગર દ્વારા અપીલ કરવામાં આવી હોવાનું પ્રમુખ રમેશ સોલંકીએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh