Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓબીસી એકતા પરિષદ દ્વારા
જામનગર તા. ૧૦: ભારતમાં મહિલા તથા ઓબીસી-એસસી-એસટી જેવી પછાત જાતિઓમાં શિક્ષણનો પાયો નાખનાર તથા સામાજિક ક્રાંતિના પ્રણેતા મહાપુરૂષ મહાત્મા જયોતિરાવ ફુલેની ૧૯૮મી જન્મ જયંતી નિમિત્તે આવતીકાલ તા. ૧૧ એપ્રિલ ૨૦૨૫ને શુક્રવારના સવારે ૯-૩૦ થી ૧૨-૩૦ વાગ્યા સુધી જુના રેલવે સ્ટેશન પાસે આવેલ જયોતિરાવ ફુલે ચોક, જામનગરમાં જન્મજયંતીની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ઓબીસી-એસ.એસ.ટી.- માયનોરીટી સમાજના ભાઈઓ, બહેનો, તથા કાર્યકર્તાઓએ પધારવા ઓબીસી એકતા પરિષદ-જામનગર દ્વારા અપીલ કરવામાં આવી હોવાનું પ્રમુખ રમેશ સોલંકીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial