Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફૂલડોલ ઉત્સવ નિમિત્તે
દ્વારકા તા. ૧ઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગવિખ્યાત દ્વારકાધીશ મંદિરમાં ફૂલડોલ ઉત્સવ નિમિત્તે શ્રીજીના દર્શના નિત્યક્રમમાં ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે.
તા. ૭-૩-ર૦ર૩ ના પૂર્ણિમાના દિવસે સવારે ૬ વાગ્યે મંગલા આરતી, બપોરે ૧ વાગ્યે અનોસર (મંદિર બંધ), બપોરે ૧ થી સાંજે પાંચ વાગ્યા સુધી મંદિર બંધ તથા સાંજે નિત્યક્રમ મુજબ દર્શન થશે. તા. ૮-૩-ર૦ર૩ ના ફૂલડોલ ઉત્સવ ઉજવાશે. સવારે ૬-૩૦ વાગ્યે મંગલા આરતી, બપોરે ૧ વાગ્યે અનોસર (મંદિર બંધ), બપોરે બે વાગ્યે ઉત્સવ આરતી, બપોરે બે થી ત્રણ વાગ્યા સુધી ઉત્સવ દર્શન, બપોરે ૩ થી સાંજે પાંચ વાગ્યા સુધી મંદિર બંધ અને સાંજે નિત્યક્રમ મુજબ દર્શન થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag