Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનના નિત્યક્રમમાં ફેરફાર

ફૂલડોલ ઉત્સવ નિમિત્તે

દ્વારકા તા. ૧ઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગવિખ્યાત દ્વારકાધીશ મંદિરમાં ફૂલડોલ ઉત્સવ નિમિત્તે શ્રીજીના દર્શના નિત્યક્રમમાં ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે.

તા. ૭-૩-ર૦ર૩ ના પૂર્ણિમાના દિવસે સવારે ૬ વાગ્યે મંગલા આરતી, બપોરે ૧ વાગ્યે અનોસર (મંદિર બંધ), બપોરે ૧ થી સાંજે પાંચ વાગ્યા સુધી મંદિર બંધ તથા સાંજે નિત્યક્રમ મુજબ દર્શન થશે. તા. ૮-૩-ર૦ર૩ ના ફૂલડોલ ઉત્સવ ઉજવાશે. સવારે ૬-૩૦ વાગ્યે મંગલા આરતી, બપોરે ૧ વાગ્યે અનોસર (મંદિર બંધ), બપોરે બે વાગ્યે ઉત્સવ આરતી, બપોરે બે થી ત્રણ વાગ્યા સુધી ઉત્સવ દર્શન, બપોરે ૩ થી સાંજે પાંચ વાગ્યા સુધી મંદિર બંધ અને સાંજે નિત્યક્રમ મુજબ દર્શન થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh