Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ગાયત્રી શક્તિપીઠમાં શુભકામના યજ્ઞ

ધો. ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની સફળતા માટે

જામનગરની ગાયત્રી શક્તિપીઠમાં બોર્ડની પરીક્ષા માટે ગઈકાલે શુભકામના યજ્ઞ યોજાયો હતો. ધો. ક્ષ૦ ને ધો. ૧ર ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ કરેલ મહેનત સાર્થક બને, તેવા શુભ ભાવથી તા. ર૬-ર-ર૦ર૩ ના રવિવારે ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં ૧પ કૂંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાઈ ગયો. આ યજ્ઞમં જોડાનાર વિદ્યાર્થીનું અક્ષત-કુમકુમથી સ્વાગત કરી, શુભેચ્છા સ્વરૃપે પેન, પુસ્તક અર્પણ કરી, મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના હસ્તે યજ્ઞમાં ગાયત્રી, સરસ્વતી, ગણેશજી, ગુરુજી, સૂર્યનારાયણ તેમજ મહામૃત્યુંજય મંત્રની આહૂતી આપવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh