Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકા દ્વારા બે મિલકતોને જપ્તીમાં લેવાઈ

વેરા વસુલાત ઝુંબેશ હેઠળ

જામનગર તા. ૧ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા ચલાવાઈ રહેલી વેરા વસુલાત ઝુંબેશમાં ગઈકાલે ૧૮ લાખ રૃપિયાની વસુલાત કરવામાં આવી હતી. જ્યારે બે મિલકતો સીલ કરવામાં આવી હતી. જામનગર મહાનગર પાલિકાની કરોડો રૃપિયાની વેરા વસુલાત બાકી છે જે વસુલાત માટે ખાસ ઝુંબેશ ચલાવાઈ રહી છે. જે અન્વયે ગઈકાલે ૭૮ આસામીઓ પાસેથી રૃા. ૧૮,૮૯,૦૮૮ ની વસુલાત કરવામાં આવી હતી. જ્યારે વોર્ડ નંબર બે માં બે મિલકતોની બાકી લેણી રૃા. ર૯૪૧૬ ની વસુલાત નહીં મળતા બન્ને મિલકતો જપ્તીમાં લેવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh