Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અમદાવાદ પ્લેન દુર્ઘટના પર શોક વ્યકત કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત તમામ મૃતકોના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપી, મૌન પાળી પ્રાર્થના કરવામાં આવી હતી. ઈજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial