Advertisement
Author: નોબત સમાચાર

ફ્લાઈટ દુર્ઘટનાના સદ્ગતોને વકીલ મિત્રોએ આપી શ્રદ્ધાંજલિ

                                                                                                                                                                                                      

ગઈકાલે અમદાવાદમાં એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટનો અકસ્માત થતાં સંખ્યાબંધ પ્રવાસીઓએ મહામૂલી જિંદગી ગૂમાવી છે. તે ઉપરાંત અમદાવાદની સિવિલ હોસ્પિટલની બી જે મેડિકલ હોસ્ટેલના કેટલાક તબીબી વિદ્યાર્થીઓ પણ મૃત્યુ પામ્યા છે. તે તમામને શ્રદ્ધાંજલિ અર્પવા માટે જામનગર બાર એસોસિએશન દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પ્રમુખ ભરતભાઈ સુવા, મંત્રી મનોજભાઈ ઝવેરી અને અન્ય હોદ્દેદારો તેમજ વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh