Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રાફિક અને બ્રિજમાં નડતરરૂપ હતીઃ
જામનગર તા. ૧૪: જામનગરમાં નિર્માણાધિન ઓવરબ્રિજ નજીક નડતરરૂપ ચાર દુકાનોનું ગઈ રાત્રે ડિમોલીશન કરવામાં આવ્યું હતું.
જામનગરમાં લાંબા ફ્લાય ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. ત્યાં છેવાડે સુભાષચંદ્ર બોઝની પ્રતિમા નજીક ખૂણા ઉપરની ચાર દુકાનો નડતરરૂપ હોવાથી કપાતમાં આવતી હતી. આથી જામનગર મહાનગરપાલિકા દ્વારા લાઈનદોરી અને માર્કિંગ કર્યા પછી ચારેય દુકાનોનું ડિમોલીશન શરૂ કરવામાં આવ્યું હતું જે મોડી રાત્રિ સુધી કામ ચાલુ રહેવા પામ્યું હતું, જ્યારે કેટલોક બાકી હિસ્સો દુકાન માલિકો દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો. આજે જગ્યા ખુલ્લી થઈ જવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial