Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયા રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે

'નોબત' દૈનિક અને સ્કેબલ લિમિટેડના સહયોગથી

                                                                                                                                                                                                      

ભાટીયા તા. ૧૪: ભાટીયાના રઘુવંશી સમાજના બાલમંદિરથી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

જે માટે સંબંધિત વિદ્યાર્થીઓએ તેમની માર્કશીટની ઝેરોક્ષ તા. ૨૫-૬-૨૫ સુધીમાં સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૪:૩૦ થી ૬ દરમ્યાન ભાટીયા લોહાણા મહાજનની ઓફિસમાં પહોંચાડી દેવાની રહેશે.

આ સમગ્ર કાર્યક્રમના સ્પોન્સર સ્કેબલ લિમિટેડ તથા નોબત દૈનિક દ્વારા આર્થિક સહયોગ મળ્યો છે. વધુ વિગતો માટે ગ્રુપના સંચાલક નિલેશભાઈ કાનાણી (મો. ૯૪૨૬૨ ૬૦૧૭૧) નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh