Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભગવાન દ્વારકાધીશ મૃતકના પરિવારોને શક્તિ આપેઃ
જામનગર તા. ૧૪: અમદાવાદની વિમાન દુર્ઘટના અંગે જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજએ દુઃખ વ્યક્ત કરી વિમાન અકસ્માતના મૃત્યુ પામેલ હતભાગીઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
તેમણે જણાવ્યું છે કે, અમદાવાદની વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના મૃત્યુ થયા છે. જેનાથી હું અને સૌ કોઈ ઉપસ્થિત છે. આ દુઃખની ઘડીમાં અને આ શોકગ્રસ્ત ઘડીમાં ભગવાન દ્વારકાધીશ મૃતકના પરિવારોને શક્તિ આપે તેવી પ્રાર્થના અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તેવી પણ ભગવાન સમક્ષ પ્રાર્થના કરૂ છું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial