Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલ પંથકમાં બન્યો હતો બનાવઃ
જામનગર તા. ૧૪: ધ્રોલના એક પરિવારની સગીર પુત્રીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી અદાલતે નકારી કાઢી છે.
ધ્રોલ પંથકમાં રહેતા એક પરિવારની સોળ વર્ષની પુત્રીનું બાબુ વાલાભાઈ જખાણીયા નામના શખ્સે અપહરણ કર્યાની અને જુદા જુદા સ્થળ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી.
પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કર્યા પછી જેલહવાલે થયેલા આરોપીએ જામીનમુક્ત થવા અરજી કરી હતી. અદાલતે મૂળ ફરિયાદીના વકીલ મોહસીન ગોરી, ડીજીપી જમન ભંડેરીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીની જામીન અરજી નકારી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial