Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ગુરૂદ્વારાથી જી.જી. હોસ્પિટલ તરફનો માર્ગ પુનઃ ખૂલ્લો મૂકાયો
જામનગરના ગુરૃદ્વારાથી જી.જી. હોસ્પિટલ તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. જ્યાં કામ પૂર્ણ થતા આ રસ્તો આજથી પુનઃ ખોલી નાંખવામાં આવ્યો છે. ફલાય ઓવરબ્રીજનું નિર્માણ થઈ રહ્યું હોવાથી ગુરૃદ્વારા ચોકડી પાસે જરૃરી કામ અંગે ગુરૃદ્વારાથી જી.જી. હોસ્પિટલનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. અહીં કેનાલની કામગીરી પૂર્ણ થતા આ માર્ગ પુનઃ ખોલી નાખવામાં આવતા વાહન વ્યવહાર પૂર્વવત થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial