Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા
જામનગર તા.૧૭ઃ જામનગરના રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા લોહાણા સમાજના વિદ્યાર્થીઓને એ-ફોર સાઈઝના ફૂલ સ્કેપ ચોપડાનું તા. ર૧-પ-ર૩ ના સવારે ૧૦-૩૦ થી ૧ર-૩૦ સુધી લોહાણા મહાજનવાડી, પંચેશ્વર ટાવર પાસે વહેલો તે પહેલોના ધોરણે રાહતભાવે વિતરણ કરવામાં આવશે.
ચોપડા મેળવવા ઈચ્છુક વિદ્યાર્થી ભાઈ-બહેનોએ તેમના અસલ ઓળખપત્ર, તેની ઝેરોક્ષકોપી સાથે ઉપસ્થિત રહેવા સંસ્થાના મંત્રી જીગ્નેશ સીમરીયાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial