Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાધીશ જગતમંદિરમાં ઉત્થાપન સમય દ્વારકાધીશના ભાવિક પરિવાર દ્વારા જગતમંદિરના વારાદાર પૂજારીના સૌજન્યથી ઠાકોરજીને સૂકામેવા મનોરથ યોજવામાં આવ્યો હતો. ઠાકોરજીના પુષ્પ શૃંગાર સાથેના દૈદિપ્યમાન સ્વરૃપ સાથે સૂકા મેવા મનોરથનો ઉપસ્થિત બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. આ સાથે ઓનલાઈનના વિવિધ માધ્યમોથી લાખો ભાવિકોએ ઠાકોરજીના દિવ્ય દર્શનને નિહાળી ભાવવિભોર બન્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial