Advertisement
Author: નોબત સમાચાર

જગતમંદિરમાં ઠાકોરજીને વિશિષ્ટ પુષ્પ શૃંગાર

ઠાકોરજીને ઠંડક પહોંચાડવા હેતુ નિત્ય ચંદન લેપ, ઠંડક આપતા ભોગ અર્પણ કરવાની સાથે સાથે ઠાકોરજીને રાજાધિરાજ શૃંગારને બદલે ગરમી સામે રક્ષણ આપતા પુષ્પ શૃંગાર મનોરથ દરરોજ સાંજના સમયે કરવામાં આવે છ અને શીતળતા અર્પવાનો ભાવ પ્રગટ વારાદાર પૂજારી દ્વારા કરવામાં આવે છે. ઠાકોરજીના દિવ્ય દર્શનનો લાભ દરરોજ હજારો ભાવિકો પ્રત્યક્ષ રીતે તેમજ ઓનલાઈનના માધ્યમોથી પણ લાખો ભાવિકો લે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh