Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઠાકોરજીને ઠંડક પહોંચાડવા હેતુ નિત્ય ચંદન લેપ, ઠંડક આપતા ભોગ અર્પણ કરવાની સાથે સાથે ઠાકોરજીને રાજાધિરાજ શૃંગારને બદલે ગરમી સામે રક્ષણ આપતા પુષ્પ શૃંગાર મનોરથ દરરોજ સાંજના સમયે કરવામાં આવે છ અને શીતળતા અર્પવાનો ભાવ પ્રગટ વારાદાર પૂજારી દ્વારા કરવામાં આવે છે. ઠાકોરજીના દિવ્ય દર્શનનો લાભ દરરોજ હજારો ભાવિકો પ્રત્યક્ષ રીતે તેમજ ઓનલાઈનના માધ્યમોથી પણ લાખો ભાવિકો લે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial