Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૭ઃ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના તાબા હેઠળની ગુજરાત ઈજનેરી સેવા (સિવિલ) કાર્યપાલક ઈજનેરની જગ્યા ઉપર નિમણૂકો આપવામાં આવી છે.
સીધી ભરતીથી નિમણૂક પામી તાલીમ પૂર્ણ કરનારા અજમાયસી કાર્યપાલક ઈજનેરને નિયત જગ્યાએ નિમણૂક આપી સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. જેમાં જામનગરમાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર (સિવિલ) તરીકે વિજયગીરી એચ. ગૌસ્વામીને નિમણૂક આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial