Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૭ઃ જામનગરના રંગુનવાલા ટ્રસ્ટ, શ્રી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ અને જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી દ્વારા તા. ૧૮ અને ગુરૃવારે આંખનો વિનામૂલ્યે કેમ્પ યોજવામાં આવ્યો છે. સવારે ૯ વાગ્યે રંગુનવાલા હોસ્પિટલમાં આ કેમ્પ યોજાશે. જેમાં દર્દીને મોતીયાના ઓપરેશન માટે રાજકોટ લઈ જવા અને પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવશે અને ટાંકા વગરનું ફેંકો પદ્ધતિથી ઓપરેશન કરી નેત્રમણી બેસાડી આપવામાં આવશે. દર્દીઓએ આધાર કાર્ડની નકલ સાથે લાવવાની રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial