Advertisement
Author: નોબત સમાચાર

દંત નિદાન કેમ્પ

જામનગર તા. ૧૭ઃ જામનગરના વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક દંત નિદાન કેમ્પ તા. ૧૯ ના સવારે ૯ થી ૧ર વાગ્યા દરમિયાન ગીતા વિદ્યાલય, કાશી વિશ્વનાથ મંદિર પાસે, કે.વી. રોડ, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં હલતા દાંત કાઢી આપવા, દાંત-દાઢનો સડો દૂર કરવા તથા દાંતના ચોક્ઠા રાહત દરે બનાવી ફીટ કરી આપવામાં અવશે. રાજકોટના દાંતના ડોક્ટર જયસુખભાઈ મકવાણા (ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ) અને તેમની ટીમ કેમ્પમાં સેવા આપશે. આ કેમ્પનો લાભ લેવા નટુભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh