Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૭ઃ જામનગરના વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક દંત નિદાન કેમ્પ તા. ૧૯ ના સવારે ૯ થી ૧ર વાગ્યા દરમિયાન ગીતા વિદ્યાલય, કાશી વિશ્વનાથ મંદિર પાસે, કે.વી. રોડ, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં હલતા દાંત કાઢી આપવા, દાંત-દાઢનો સડો દૂર કરવા તથા દાંતના ચોક્ઠા રાહત દરે બનાવી ફીટ કરી આપવામાં અવશે. રાજકોટના દાંતના ડોક્ટર જયસુખભાઈ મકવાણા (ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ) અને તેમની ટીમ કેમ્પમાં સેવા આપશે. આ કેમ્પનો લાભ લેવા નટુભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial