Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૭ઃ જામનગરના હવાઈચોક શેઠ ફળીના શ્રી સતિમા મિત્ર મંડળ દ્વારા તા. ૧૭ અને બુધવારે શ્રી લહેરી મામાના ૧ર મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. આ તકે આયોજીત હવનમાં યજમાન પદે જીગીશાબેન અને યોગેશભાઈ કાંતિલાલ સરવૈયા બીરાજમાન થશે. સવારે ૮ વાગ્યે હવનનો પ્રારંભ થશે અને બપોરે ૧ર-૩૦ કલાકે બીડું હોમવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial