Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૭ઃ જામનગર તાલુકાના શનિ મોડપર ગામે સંતશ્રી કલ્યાણનાથજી બાપુના ઉપક્રમે તા. ૧૯-પ-ર૩ ના શનિજયંતી મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૧૯-પ-ના સવારે ૭ વાગ્યે ધ્વજારોહણ, સાંજે પ થી ૮ સુધી મહાપ્રસાદ, રાત્રે ૧૦ વાગ્યે હિતેષગીરી ગોસ્વામી, મેહુલ બારોટ, નિરવ ગોંડલીયા, સંજય હરીયાણી, હર્ષિલ છોટે, ઉસ્તાદ, વિપુલ, હિતેશ પરમાર વગેરે કલાકારોનો સંતવાણીનો પ્રોગ્રામ યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial