Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૭ઃ જામનગર શહેર, જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકાના ભાજપના નવા પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે.
ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા ગઈકાલે જિલ્લા/મહાનગરોમાં ભાજપા સંગઠનના નવા પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી હતી.જામનગર શહેર માટે પલ્લવીબેન શ્રેયશભાઈ ઠાકર, જામનગર જિલ્લા માટે ભાનુભાઈ લાભુભાઈ મહેતા અને દેવભૂમિ દ્વારકા માટે મહેન્દ્રસિંહ પરાક્રમસિંહ સરવૈયાની નિમણૂક કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial