Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રાવણ મહિના નિમિત્તે શ્રી આશુતોષ મહાદેવના
જામનગરમાં સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ, જામનગર તથા ગજાનન ગ્રુપ, પટેલ કોલોની દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રી આશુતોષ મહાદેવની પધરામણી પટેલ કોલોનીમાં કરવામાં આવે છે. જે અંતર્ગત સંસ્થા દ્વારા શ્રી જડેશ્વર મહાદેવ મંદિર નજીક જાહેર રોડ પર ભક્તિમય કાર્યક્રમ અંગેના બેનર લગાવવામાં આવ્યા હતાં. જેથી સ્થાનિક લોકો આ કાર્યક્રમ અંગે માહિતગાર થાય અને આ ભક્તિમય કાર્યક્રમનો લાભ મેળવે. આ બેનર લગાવ્યાના બીજા દિવસે જ કોઈ નાસ્તિક અજાણ્યા આવારા તત્ત્વોએ બેનર કાઢી સાથે લઈ ગયા હોવાથી આ ઘટનાથી શિવભક્તોમાં ભારે રોષ ફેલાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial