Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નોકરીને કાયમી કરવા અંગે
ખંભાળીયા તા. ૧: ખંભાળીયા પાલિકામાં ૧૮-૦૯-૯૫થી ફીક્સ પગારથી વાલ્વમેન તરીકે કામ કરતા અને નિવૃત્ત થયેલા લાઈનમેન હેમેન્દ્ર બલભદ્રએ ૧૯૯૭માં તેમના પછી આવેલાને કાયમી કરી દેવાનો મુદ્દો ઉઠાવી તેમને કાયમી કર્મચારી તરીકે ન લેવાયા અંગે રજુઆત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા નિયામકે તેમને કાયમી કરવાનો હુકમ કર્યો હતો, હાઈકોર્ટમાં પણ તેઓ કેસ જીતી ગયા હોવા છતાં કાયમી ન કરીને ૧૨-૦૯-૨૩ ના છૂટા કરી દેવામાં આવતાં તેમણે ઉચ્ચ કક્ષાએ આધાર-પુરાવા સાથે રજુઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial