Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં ખામનાથ પાસે પાજ ચેકડેમની પાળનું ધોવાણ

૩૬ ઈંચ જેટલો વરસાદ અને ભારે પૂરના કારણે

ખંભાળીયા તા. ૧: ખંભાળીયામાં તાજેતરમાં ત્રણ દિવસમાં પડેલા ૩૬ ઈંચ વરસાદ તથા મોસમના ૯૦ ઈંચ વરસાદના પગલે ઘી ડેમ ૭ ફૂટે ઓવરફ્લો થતાં ૫ાણી પાજના ચેકડેમ ઓવરફ્લો થતાં આ ચેકડેમના ત્રણ સ્થળેથી પાટીયા ખોલાયા હોવા છતાં ઉપરવાસની પાણીની ખૂબ મોટી આવક થતાં આ ચેકડેમમાં બે સ્થળેથી પાળમાં એક-દોઢ ફૂટ જેટલી દીવાલ ધોવાઈ ગઈ હતી.

દોઢ-બે વર્ષ પહેલાં આ ચેકડેમની પાળને નવી બનાવાઈ હતી પણ ઉપરવાસ ભારે વરસાદથી ધોવાઈ જતાં ભવિષ્યમાં આ વિશાળ જળરાશિવાળા ચેકડેમને મોટું નુકસાન થાય તેવું હોય. પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ તથા ઈજનેર એન.આર. નંદાણીયા દ્વારા સર્વે કરીને આગળ કાર્યવાહી હાથ ધરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh