Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'છોટીકાશી' કહેવાતા જામનગરમાં નવરાત્રિ પર્વને અનુલક્ષીને ગરબા કલાકારો અવનવા ગરબા બનાવવામાં વ્યસ્ત બન્યા છે. પરંપરાગત રીતે કુંભાર દ્વારા બનાવવામાં આવતા માટીના ગરબાઓ પણ હવે ડિઝાઈનર બન્યા છે. રંગબેરંગી અને આભલે મઢેલા ગરબાઓ ઉપરાંત ચુંદડીથી મઢેલા ગરબાઓ પણ ભકતોને આકર્ષી રહ્યા છે. ગરબા કલાકારો નવરાત્રિના એક મહિના પૂર્વેથી ગરબા નિર્માણ કરવામાં વ્યસ્ત બની જાય છે હવે નવરાત્રિને માત્ર જુજ દિવસ બાકી રહ્યા છે ત્યારે લોકો શુભ મુહૂર્તમાં ગરબાની ખરીદી કરી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial