Advertisement
Author: નોબત સમાચાર

આવતીકાલે હાપા કટરા શ્રીમાતા વૈષ્ણોદેવી ટ્રેન ડાયવર્ટ રૂટ પર દોડશે

જામનગર તા. ૧: હાપા-કટરા અને જામનગર-કટરા શ્રીમાતા વૈષ્ણોદેવી એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ કરેલ રૂટ ઉપર દોડશે. ઉત્તર રેલવેના ફિરોઝપુર ડિવિઝનના જલંધર કેન્ટ સ્ટેશનના વિકાસ કાર્ય માટે ટ્રાફિક અને ઓ.એચ.ઈ. બ્લોકને કારણે આ ટ્રેન વાયા લુધીયાણા, ફિલ્લોર, નકોદર, લોહિયાન, કપુરથલા, જાલંધર સિટી થઈને ચલાવાશે. જેમાં તા. ૦૨-૧૦-૨૪ની જામનગર-કટરા ટ્રેનનો સમાવેશ થાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh