Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧: હાપા-કટરા અને જામનગર-કટરા શ્રીમાતા વૈષ્ણોદેવી એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ કરેલ રૂટ ઉપર દોડશે. ઉત્તર રેલવેના ફિરોઝપુર ડિવિઝનના જલંધર કેન્ટ સ્ટેશનના વિકાસ કાર્ય માટે ટ્રાફિક અને ઓ.એચ.ઈ. બ્લોકને કારણે આ ટ્રેન વાયા લુધીયાણા, ફિલ્લોર, નકોદર, લોહિયાન, કપુરથલા, જાલંધર સિટી થઈને ચલાવાશે. જેમાં તા. ૦૨-૧૦-૨૪ની જામનગર-કટરા ટ્રેનનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial