Advertisement
Author: નોબત સમાચાર

ઈ-કેવાયસી કામગીરીનું નિરીક્ષણ

ખંભાળીયાઃ જિલ્લા કલેકટર દ્વારા

ખંભાળીયા તા. ૧: સમગ્ર ગુજરાતમાં હાલ શિષ્યવૃત્તિ માટે ફરજિયાત થયેલ છાત્રોએ ઈ-કેવાયસી કરવાનું હોય ભારે ભીડ થતી હોગ ગઈકાલે ખંભાળીયા મામલતદાર કચેરીમાં ચાલતી આ કામગીરીની મુલાકાતે ઓચિંતા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા તથા અધિક નિવાસી કલેકટર ભૂપેશ જોટાલીયા પહોંચી ગયા હતાં. રાજ્ય સરકારની પ્રી-મેટ્રીક, પોસ્ટ મેટ્રીક, શિષ્યવૃત્તિની વિવિધ યોજનાઓ માટે છાત્રો વાલીઓ ઉમટતા હોય જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ ઈકેવાયસી માટે તાકીદે વધુ ત્રણ કીટ ફાળવીને કામગીરી ઝડપી કરાવી હતી તથા સર્વરરૂમ, જન સેવા કેન્દ્ર તથા મામલતદાર વિક્રમ વરૂ સાથે ચર્ચા કરીને ૩૦-૯ સુધીમાં તમામ છાત્રોના ઈકેવાયસી થઈ જાય તેવી વ્યવસ્થા કરવા અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh