Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરઃ રૂપાવટી ડેમ સામે ગૌચરની જમીન પરથી દબાણ દૂર કરવા રજૂઆત

ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકીઃ

જામનગર તા. ૮: જામનગર જિલ્લાના લાલપુરમાં સર્વે નં. ૧૦૩૧માં રૂપાવટી ડેમની સામે ખાનગી કંપની દ્વારા ગૌચરની જમીન પર દબાણ કરવામાં આવ્યું છે. જયાં મીક્ષીંગ પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે અને કંપનીના ભારે વાહનોની સતત અવર-જવર રહે છે. જેથી પશુઓને ચરાવવા માટે કોઈ જગ્યા રહી નથી. આ દબાણ તાકિદે દૂર કરવા ગૌ રક્ષક સેનાના જિલ્લા મહામંત્રી યોગેશ ચાવડાએ રજૂઆત કરી છે. અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh