Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મનપા પેન્શનર મંડળ દ્વારા સ્નેહમિલનનું આયોજન

જામનગર તા. ૮: જામનગર મહાનગરપાલિકા પેન્શનર મંડળ દ્વારા આગામી તા. ૧ર-૧-ર૦રપ ના સવારે ૧૧ વાગ્યે ગાંધીનગર રોડ પર વિશ્વકર્મા બાગ, ગુર્જર સુતાર જ્ઞાતિની વાડીમાં સામાન્ય સભા, સ્નેહમિલન તથા મંડળના ૭પ વર્ષથી વધુ વયના પેન્શનર સભ્યોના સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. ૭પ વર્ષથી વધુ વયના સદસ્યોએ આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે નામ નોંધાવી જવા તથા ભોજનના પાસ મેળવી લેવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh