Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફ્લાયઓવર બ્રીજના કામને લઈને
જામનગરમાં ફ્લાયઓવર બ્રીજની કામગીરી ચાલી રહી છે. આજે સવારે સાત રસ્તા સર્કલથી પ્રદર્શન મેદાન થઈ લાલબંગલા તરફનો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવતા ટ્રાફિક જમની સ્થીતિ સર્જાઈ હતી, જો કે વાલ્કેશ્વરી સામે જાડાની ઓફિસ પાછળ ડાઈવર્ઝન રખાયું હતું, પરંતુ ટ્રાફિકમાં અનેક વાહનચાલકો ફસાયા હતાં, જો કે મળતી માહિતી મુજબ થોડા કલાકો પછી બંધ રસ્તો ખોલી નાંખવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial