Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂગર્ભ ગટરની કામગીરી માટે
જામનગર તા. ૮: જામનગરમાં એક્લીન્ગજી સોસાયટીથી બાયપાસ સુધીનો માર્ગ બે માસ સુધી વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવનાર છે. આ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
વોર્ડ નં. ૭ મા એકલીન્ગજી સસાયટીથી જામનગર બાયપાસ સુધીના રસ્તામાં ભૂગર્ભ ગટરની પાઈપલાઈન નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.
આથી આ માર્ગ વાહનવ્યવહાર માટે બંધ રાખવા મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં તા. ૯-૧-ર૦રપ થી તા. ૮-૩-ર૦રપ સુધી આ માર્ગ ઉપરનો તમામ વાહનવ્યવહાર બંધ રાખવા માટેનું જાહેરનામું મ્યુનિ. કમિશન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
વૈકલ્પિક વ્યવસ્થા માટે એકલીન્ગજી સોસાયટીથી શ્યામ હેરીટેઈજ થઈ પાલ્મવ્યુ સોસાયટી થઈ નાઘેડી ગામ તરફ થઈ જામનગર બાયપાસ જઈ શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial