Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂ. ગુરૂદેવ ધીરજમુનિ મ.સા.ની શુભ નિશ્રામાં
જામનગર તા. ૮: લાલપુરમાં વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર સંસ્કારિત સ્થાનકવાસી જૈન સંઘ (લાલપુરના નવનિર્મિત માતૃશ્રી નવલબેન વીરચંદ મહેતા મહાવીર જૈન ઉપાશ્રયનો ઉદ્ઘાટન સમારોહ તા. ૧૫.૧.૨૫ના દિને પૂ. ગુરૂદેવ ધીરજમુનિ મ.સા.ની શુભનિશ્રામાં યોજાશે. તા. ૧૫-૧ સવારે ૧૦ વાગ્યે સામૈયુ-સ્વાગત, ૧૦:૧૫ વાગ્યે ઉદ્ઘાટન વિધિ, ૧૦.૩૦ વાગ્યે ધર્મસભા, તથા બપોરે ૧૨.૩૦ વાગ્યે સ્વામી વાત્સલ્ય થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial