Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયામાં તા. ૮: ખંભાળિયા તાલુકાના માંઝા ગામના દિલીપભાઈ કારીયા વાડીના ઉંડા કૂવામાં બે દિવસથી એક શિયાળ પડી ગયું હોવાની જાણ એનિમલ કેર સંસ્થાને થતાં તેને બહાર કાઢી બચાવી લેવાયું હતું. જયારે શકિતનગરમાં એક ગાય એક મકાનની અગાશી પર ચડી ગઈ હતી તેને પણ એનિમલ કેરના દેસુરભાઈ ગઢવી તથા કાર્યકર્તાઓએ સલામત રીતે નીચે ઉતારી હતી.
અજગરનું રેસ્કયુ
ભાણવડ રેલવે સ્ટેશન પાસે પાટા પર સાત ફૂટ લાંબો મહાકાય અજગર હોવાની જાણ થતાં એનિમલ લવર્સ ગ્રુપની ટીમે રોક પાયથન ઈન્ડિયન અજગરનું રેસ્કયુ કરી જંગલમાં મુકત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial