Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી એક વર્ષ સુધી જામનગરની
જામનગર તા. ૧૩: જામનગરના જાણીતા ઈએનટી સર્જન ડો. વિરલ છાયાની હોસ્પિટલમાં આગામી એક વર્ષ સુધી દર બુધવારે અને દર શનિવારે માત્ર ૧૦૦ રૂપિયાના ચાર્જ સાથે રાહત દરે કાન-નાક-ગળાની પ્રાથમિક સારવાર અને નિદાન કરી આપવામાં આવશે.
ઓપરેશન સિંદૂરની સફળતાના ઉપલક્ષ્યમાં દેશની સેનાના જવાનો, પોલીસ, હોમગાર્ડઝ, ફાયર વિભાગ પ્રત્યે આભાર માનવા આ રાહત ભાવની સેવાની જાહેરાત કરવામાં આવી છે, જો કે આ સેવાનો લાભ ઉપરોક્ત વિભાગોના પરિવાર (પત્ની-બાળકો) ને મળી શકશે. તે માટે આઈ-કાર્ડ સાથે રાખવાનું રહેશે. આ ઉપરાંત એક્સ-રે, લેબ તપાસ, ઈન્જેક્શન, દવાનો ચાર્જ આ સેવામાં સામેલ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial