Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાધીશને પુષ્પહાર કરી આમંત્રણ અપાયુ હતું
દ્વારકા નજીકના વરવાળામાં સૂફી સંત અબ્બાબાપુની દરગાહે દર વર્ષ શરીફ યોજાય છે જેમાં બહોળી સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ બિરદારો જોડાય છે. આ વર્ષે મુસ્લિમ બિરાદરો દ્વારા દ્વારકાધીશ જગતમંદિરે પુષ્પહાર- પ્રસાદી અર્પણ કરી દ્વારકાધીશ મંદિરે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક દર્શાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial