Advertisement
Author: નોબત સમાચાર

વરવાળામાં સુફીસંત અબ્બાબાપુનો ઉર્ષ શરૂ

દ્વારકાધીશને પુષ્પહાર કરી આમંત્રણ અપાયુ હતું

                                                                                                                                                                                                      

દ્વારકા નજીકના વરવાળામાં સૂફી સંત અબ્બાબાપુની દરગાહે દર વર્ષ શરીફ યોજાય છે જેમાં બહોળી સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ બિરદારો જોડાય છે. આ વર્ષે મુસ્લિમ બિરાદરો દ્વારા દ્વારકાધીશ જગતમંદિરે પુષ્પહાર- પ્રસાદી અર્પણ કરી દ્વારકાધીશ મંદિરે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક દર્શાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh