Advertisement
Author: નોબત સમાચાર

સ્પર્ધાત્મક પરીક્ષા આપતા યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનાર યોજાશે

જામનગરની ઈનોવેટિવ એકેડમી દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપતી સંસ્થા 'ઈનોવેટિવ એકેડેમી' દ્વારા જામનગર શહેર તેમજ જિલ્લાના યુવક-યુવતીઓ સમયાંતરે યોજવામાં આવતી તમામ પ્રકારની સ્પર્ધાક પરીક્ષાઓ જેમ કે, બેંક, રેલવે, બિનસચિવાલય, હેડકોન્સ્ટેબલ, તલાટી-મંત્રી, જુનિયર ક્લાર્ક, વિદ્યુત સહાયક (જુનિ. આસી.) ની પરીક્ષામાં આયોજનબદ્ધ તૈયારી કરી પાસ થવામાં સફળ રહે તેવા ઉત્તમ ઉદેશ સાથે આગામી તા. ૧૮-પ-ર૦રપ, રવિવારના સંસ્થાની મુખ્ય ઓફિસ ૪૧ર, ચૈતન્ય કોમ્પ્લેક્સ, આર્યસમાજ સામે, ખંભાળિયા ગેટ પાસે, જામનગરમાં ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ પ્રકારની તમામ પરીક્ષાઓમાં કેવી રીતે તૈયારી કરવી અને પાસ કઈ રીતે થવુ વિશે વિનામૂલ્યે માર્ગદર્શન આપવામાં આવશે, તો આ નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનારનો લાભ લેવા ઈચ્છતા માંગતા યુવકો તેમજ યુવતીઓએ રજિસ્ટ્રેશન માટે મો.નં. ૯૩ર૭૮ ૪૪૦૩૪ પર સંપર્ક કરવાનો રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh