Advertisement
Author: નોબત સમાચાર

આજે રાત્રે હર્ષિદા ગરબા મંડળ દ્વારા સાધારણ સભા

જામનગર તા. ૧૧ઃ નવરાત્રિ પૂર્ણ થયા પછી જામનગર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ગરબી મંડળની તમામ બાળાઓ માટે તા. ર૯-૧૦-ર૦૩ ના દિને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાનાર છે. જે માટે આયોજક હર્ષિદા ગરબા મંડળ દ્વારા આજે તા. ૧૧/૧૦ ના રાત્રે ૯ વાગ્યે સંસ્થાના કાર્યાલય, ત્રણ દરવાજા, બેડીગેઈટ રોડ, રિયલ ગેસ્ટ હાઉસમાં સાધારણ સભા યોજવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh