Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંધજન દિને નાનકડા ગામની દેરામોરા શાળાની મોટી પહેલ
ખંભાળીયા તા. ૧૧ઃ તાજેતરમાં ખંભાળીયાના રામનગર વિસ્તારની દેરામોરા શાળાના છાત્રોએ અંધજન મંડળ દ્વારા ખંભાળીયામાં અંધ, અપંગ તથા માનસિક રીતે નબળા બાળકો માટે શાળા હોસ્ટેલ બનાવવા અભિયાનમાં શાળાના ર૩૪ બાળકોએ પોતાના પોકેટમનીમાંથી તથા મા-બાપ પાસેથી તથા શાળાના આચાર્ય જયોતિષ ચૌધરી તથા અંધ શિક્ષક ભાયાભાઈ નંદાણીયાના માર્ગદર્શન હેઠળ રાહદારીઓ, વાહન ચાલકો પાસેથી આ સારા કામ માટે ફાળો એકઠો કરીને ર૧૧૧૧ ની માતબર રકમ સંસ્થાને અર્પણ કરી હતી. બાળકો તથા શાળાની આ માનવતાપૂર્ણ પ્રકૃતિ પ્રશંસનીય બની હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial