Advertisement
Author: નોબત સમાચાર

વિદ્યાર્થીઓએ પોકેટમની ઉપરાંત ફાળો એકત્રિત કરી હોસ્ટેલ બનાવવા માટે અર્પણ કર્યા રૃા. ર૧૧૧૧

અંધજન દિને નાનકડા ગામની દેરામોરા શાળાની મોટી પહેલ

ખંભાળીયા તા. ૧૧ઃ તાજેતરમાં ખંભાળીયાના રામનગર વિસ્તારની દેરામોરા શાળાના છાત્રોએ અંધજન મંડળ દ્વારા ખંભાળીયામાં અંધ, અપંગ તથા માનસિક રીતે નબળા બાળકો માટે શાળા હોસ્ટેલ બનાવવા અભિયાનમાં શાળાના ર૩૪ બાળકોએ પોતાના પોકેટમનીમાંથી તથા મા-બાપ પાસેથી તથા શાળાના આચાર્ય જયોતિષ ચૌધરી તથા અંધ શિક્ષક ભાયાભાઈ નંદાણીયાના માર્ગદર્શન હેઠળ રાહદારીઓ, વાહન ચાલકો પાસેથી આ સારા કામ માટે ફાળો એકઠો કરીને ર૧૧૧૧ ની માતબર રકમ સંસ્થાને અર્પણ કરી હતી. બાળકો તથા શાળાની આ માનવતાપૂર્ણ પ્રકૃતિ પ્રશંસનીય બની હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh